Total Pageviews

SUVICHAR

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. THANKS

મારી શાળા



-:
 શાળા વિષે પ્રાથમિક માહિતી :-
 શાળા : માનપુર પ્રાથમિક શાળા,  સી.આર.સી.- જીતપુર , તા-બાયડ , જીલ્લો-     
                                                            સા.કાં.
 શાળામાં ચાલતાં ધોરણો :  ૧ થી ૮
 શાળાનાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા : ધો ૧ થી ૫ માં ૧૨૧+ધો ૬ થી ૮ માં ૬૮=૧૮૯
 શાળામાં શિક્ષકોની સંખ્યા : ૧ આચાર્ય + ૭ શિક્ષકો  =  
 શાળામાં સેનીટેશનની સુવિધા :  
  શાળામાં કોમ્પ્યુટર :  ૧૧
 શાળામાં ટેલીવિઝન :  ૪૦" એલ.સી.ડી
 શાળામાં પાણીની સુવિધા :    પાણીની ટાંકી , અન્ડર ગ્રાઉન્ડ ટાંકો આવેલો છે.
 શાળામાં ફૂલ-છોડ વૃક્ષો  :  શાળામાં બાગ, ઔષધિય બાગ, લીમડો, ગુલમહોર,
                                          જેવા જુદાં જુદાં વૃક્ષો..... ગુલાબ , તથા અન્ય છોડ...

No comments:

Post a Comment